સંતુલન પરની પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$ માટે,અચળ દબાણ અને અચળ તાપમાને નિષ્ક્રિય વાયુ ઉમેરતા નીચેનામાંથી કયો ફેરફાર જોવા મળતો $NOT$ (નથી) ?

  • A
    $N_2$ ની સાંદ્રતા વધે છે
  • B
    $NH_3$ ની સાંદ્રતા ઘટે છે
  • C
    નિષ્ક્રિય વાયુ ઉમેર્યા પછી તરત જ પ્રતિગામી પ્રક્રિયાનો દર પુરોગામી પ્રક્રિયાના દર કરતા વધી જાય છે.
  • D
    સંતુલન અચળાંક બદલાતો નથી

Explore More

Similar Questions

સંતુલન પર આપેલી ઉષ્માશોષક પ્રક્રિયા $PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$ ધ્યાનમાં લો. સાંદ્રતા અને સમય વચ્ચેનો આલેખ દર્શાવ્યા મુજબ છે. અસર-$1$ અને અસર-$2$ અનુક્રમે શેના કારણે છે?

નિયત તાપમાને થતી નીચેની સંતુલિત પ્રક્રિયામાં,જો પ્રણાલીનું કદ ઘટાડવામાં આવે તો $CO$ ની સાંદ્રતામાં શું ફેરફાર થશે?
$2CO_{(g)} \rightleftharpoons O_{2(g)} + 2CO_{2(g)}$

જો તાપમાન વધારવામાં આવે,તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે?

બંધ પાત્રમાં વિષમાંગ સંતુલન ધ્યાનમાં લો:
$NH_4HS_{(s)} \rightleftharpoons NH_{3(g)} + H_2S_{(g)}$
જો સંતુલનમાં વધુ $NH_4HS_{(s)}$ ઉમેરવામાં આવે,તો સિસ્ટમ પર શું અસર થશે?

ઉદ્દીપક પ્રતિવર્તી પ્રક્રિયાને કેવી રીતે અસર કરી શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo